રાજરમત / સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલા ભાજપનું ટેન્શન વધ્યુ: ST મોરચાના 100 આદિવાસી આગેવાનોના રાજીનામાની ચર્ચા

local body election 2021 navsari 100 bjp leader resignation

સ્થાનિક સ્વરાજની ચુંટણી પૂર્વે ભાજપમાં દબાણનું રાજકારણ સામે આવ્યું છે. નવસારી ગણદેવીમાં ST મોરચાના 100 આદિવાસી આગેવાનોના રાજીનામાની ચર્ચાએ ભાજપનું ટેન્શન વધાર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ