અલવિદા સ્વરકોકિલા / શિવાજી પાર્કમાં રાજકીય સન્માન સાથે લતા તાઈને અપાશે વિદાય, નિવાસસ્થાને કરી શકાશે અંતિમ દર્શન

lata mangeshkar passes away, last rites in shivaji park

ભારત રત્ન લતા મંગેશકરના પાર્થિવ દેહનો આજે જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે, સાંજે શિવાજી પાર્કમાં રાજકીય સન્માન સાથે અપાશે વિદાય. 

બ્રેકિંગ ન્યૂઝ