પાલનપુર / લાલાવાડામાં હૈયે હૈયું દળાય એટલી ભીડ: મા અર્બુદાના મહાયજ્ઞમાં બીજા દિવસે પાંચ લાખ ભક્તો ઉમટ્યા, મંત્રીઓ પણ પહોંચ્યા

Lalawada is so crowded: five lakh devotees turn up for Maha Yajna of Maa Arbuda on the second day, ministers also arrive

માં અર્બુદા રજત જયંતિ મહોત્સવમાં બીજા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. વહેલી સવારથી જ ભક્તો મહાયજ્ઞના દર્શન કરવા ઉમટ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ