બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Arohi
Last Updated: 06:39 PM, 8 August 2022
કૃષ્ણ જન્માષ્ટમી 18 ઓગસ્ટ 2022, ગુરુવારે ઉજવવામાં આવશે. શાસ્ત્રોમાં બાળ ગોપાલની પૂજા માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. તેનું પાલન કરવાથી જ શ્રીકૃષ્ણની પૂજાનું ફળ મળે છે.
સ્નાન
જો ઘરમાં બાળ ગોપાલની મૂર્તિ હોય તો તેને રોજ સ્નાન કરવું જોઈએ. શંખમાં સ્વચ્છ પાણી ભરીને કાન્હાને સ્નાન કરાવવું શ્રેષ્ઠ છે. કૃષ્ણના સ્નાનું પાણી તુલસીના કુંડામાં નાખી દો.
નવા વસ્ત્રો
સ્નાન કર્યા પછી કાન્હાને સ્વચ્છ વસ્ત્રો પહેરાવી દો. ધ્યાન રાખો કે શ્રી કૃષ્ણે જે કપડા એક વખત પહેર્યા છે. તેને ધોયા વગર ફરીથી ઉપયોગ ન કરવો. તેમને ચંદન, આભૂષણથી સજાવો. શ્રી કૃષ્ણની પૂજા શ્રૃંગાર વિના અધૂરી માનવામાં આવે છે.
ભોગ
ધાર્મિક ગ્રંથો અનુસાર કાન્હાને દિવસમાં ચાર વખત ભોગ ચઢાવવો જોઈએ. તમે માખણ, દહીં, ખાંડ, ખીર આપી શકો છો.
એકલા ના મુકો
એક વખત ઘરમાં કાન્હાને સ્થાપિત કર્યા બાદ તેમને એકલા ન મુકો. જો તમે લાંબા સમય માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો તો શ્રી કૃષ્ણને સાથે લઈ જાઓ. પ્રાણ પ્રતિષ્ઠા પછી દરરોજ કાન્હાની પૂજા કરવી ખૂબ જ જરૂરી છે.
આરતી
સવારે અને સાંજે શ્રી કૃષ્ણની આરતી કરો. બાળ ગોપાલને યાદ કરો અને તેમના મંત્રોનો જાપ કરો. કાન્હાની મૂર્તિ પાસે રાધાજીનો ફોટો રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army