ગુરુવારનો દિવસ અનેક રાશિઓ માટે સામાન્ય રહેશે. આ દિવસે માતા પિતાને વંદન કરવાની સાથે કોઈનું દિલ ન દુભાય તેનું ધ્યાન રાખવાનું ગણેશજી સૂચવે છે. ઓમ બૃહસ્પતયૈ નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળે છે. ગુરુવારના દિવસે ચણાની દાળનું દાન કરવાથી પુણ્ય મળે છે. તો જાણી લો તમારું આજનું રાશિ ભવિષ્ય.