જ્યોતિષ / એક જ ગોત્રમાં કેમ નથી કરતા લગ્ન, જાણો એની પાછળનું કારણ

know why people avoid to marriage in same gotra

આપણા શાસ્ત્રોમાં ગોત્રનું ખૂબ જ મહ્તવ છે. ખાસ કરીને પૂજા પાછ અને લગ્નના સમયે ગોત્રની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. હિંદુ રીત રિવાજ અનુસાર જો કોઇ સાથે લગ્ન કરવા છે તો ગોત્ર જાણ્યા વગર કરવા જોઇએ નહીં. જો એક જ ગોત્રના છોકરો અને છોકરી મળી જાય છે તો લગ્ન થતા નથી. ચલો જાણીએ આપણા સમાજમાં ગોત્રને એટલું મહત્વ કેમ આપવામાં આવે છે અને એની પાછળનું મુખ્ય કારણ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ