રવિવારનો દિવસ સૂર્યદેવતાની પૂજા માટે મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે સૂર્યદેવને અર્દ્ય આપવાનું શુભ માનવમાં આવે છે. દિવસ દરમિયાન ગોળનો વપરાશ ઓછો કરવો અને શક્ય તેટલા પ્રમાણમાં ગોળ, ઘઉં અને ફળનું દાન કરો. આ ઉપરાંત ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી પણ લાભ થાય છે. તો જાણી લો રવિવારનો અને રાહતનો દિવસ તમારી રાશિમાં શું લઈને આવ્યો છે. કોને કઈ બાબતમાં રાખવું પડશે ધ્યાન અને કોનો દિવસ આનંદમાં થશે પસાર.