બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Arohi
Last Updated: 08:19 PM, 19 November 2022
હિંદુ ધર્મમાં તમામ ઘરોમાં પૂજા-પાઠ કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં પૂજા, ઉપવાસ અને અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે. પૂજા કરવીએ ઈશ્વર પ્રત્યેની આસ્થા, આદર અને શ્રદ્ધા દર્શાવે છે. જ્યારે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરે છે ત્યારે તે સાંસારિક મોહ- માયાને ભૂલીને આધ્યાત્મિક જગતમાં પહોંચી જાય છે. તેનાથી મનને શાંતિ અને સભ્દાવના મળે છે. પરંતુ પૂજાનું ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તે યોગ્ય વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે.
પૂજા દરમિયાન થતી ભૂલોના કારણે પૂરી નથી થતી મનની ઈચ્છા
આપણે બધા ભગવાનની પૂજા કરીએ છીએ. પરંતુ આમ છતાં આપણી કેટલીક ઈચ્છાઓ પૂરી થતી નથી. વાસ્તવમાં આ બધું પૂજા દરમિયાન જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલોને કારણે થાય છે. તેથી જ આપણને પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી. તેવી જ રીતે ખોટી રીતોથી કરવામાં આવતી પૂજા પણ દુર્ભાગ્યનું કારણ બને છે. જાણો પૂજા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
પૂજા વખતે ધ્યાનમાં રાખો આ વસ્તુઓ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army