બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Khevna
Last Updated: 12:06 PM, 25 April 2022
30 એપ્રિલનાં રોજ છે શનિશ્ચરી અમાસ
૩0 એપ્રિલનાં રોજ શનિવારે વૈશાખ મહિનામાં શનિશ્ચરી અમાસનો સંયોગ બનવા જઈ રહ્યો છે અને આ દિવસે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે. જોકે આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. હિંદુ વર્ષનાં બીજા મહિના વૈશાખનું ઘણું ધાર્મિક મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ મહિનામાં ત્રેતા યુગનો આરંભ થયો હતો. વૈશાખ અમાસ શનિવારનાં દિવસે પડવાને કારણે શનિશ્ચરી અમાસ કે શનિ અમાસનો સંયોગ બને છે. શનિવારનાં સ્વામી શનિદેવ છે અને અમાસનાં દિવસે તેમનો જન્મ થયો હતો, એટલા માટે આ તિથિનો જ્યારે દુર્લભ સંયોગ બને છે, ત્યારે શનિદેવની પૂજા કરવી અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે પિતૃને જળ અર્પણ કરવાથી તેઓ સંતુષ્ટ થાય છે.
ગ્રહ - નક્ષત્રોનો દુર્લભ સંયોગ
વૈશાખ અમાસ પર ગ્રહ-નક્ષત્રોનો ઘણો દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે. આ દિવસે સૂર્ય, ચંદ્ર અને રાહુ મેષ રાશિમાં હશે, જ્યારે શનિ અને મંગળ કુંભ રાશિમાં હશે. ગુરુ અને શુક્ર મીન રાશિમાં હશે. જણાવી દઈએ કે ગુરુ તથા શુક્ર બંને શુભ ગ્રહો છે પરંતુ બંને વચ્ચે શત્રુ ભાવ રહે છે. ગ્રહોની આ દશાથી ગ્રહ યુદ્ધ નામક યોગ પણ બની રહ્યો છે.
આ લોકો માટે અત્યંત શુભ સમય
વૈશાખ અમાસ પર બની રહેલો આ ખાસ સંયોગ સાડાસાતી તથા ઢેય્યાવાળા લોકો માટે અત્યંત કલ્યાણકારી છે. કેમકે શાસ્ત્રનાં નિયમો અનુસાર, શનિશ્ચરી અમાસ પર શનિની સાડાસાતી, ઢેય્યા, દશાનાં ઉપાયોના લાભ જલ્દી મળી જાય છે. આવો જાણીએ આ દિવસે શું કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army