બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Arohi
Last Updated: 08:22 PM, 12 April 2022
પોસ્ટ ઓફિસ યોજનાઓ એવા લોકો માટે છે કે જેઓ પરંપરાગત રોકાણને પસંદ કરે છે અને લાંબા ગાળાના રોકાણમાં રસ ધરાવે છે. આમાં રોકાણ કરવું સલામત રીત છે તમે તમારૂ અને તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. પોસ્ટ ઓફિસ યોજનાઓ લાંબા ગાળાનું રોકાણ છે. શેરબજારમાં વધુ નફો છે. પરંતુ જોખમ પણ ઘણું છે. આવી સ્થિતિમાં પોસ્ટ ઓફિસમાં રોકાણ તમારા માટે કોઈપણ જોખમ વિના નફો મેળવી શકો છો.
ઝીરો રિસ્ક રોકાણ
જો તમે જોખમ સાથે રોકાણ કરવા માંગો છો. તો તે મુજબ ઘણા પ્રકારના રોકાણ વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ જો તમે વધુ જોખમ લઈ શકો તો તમે મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી ઇક્વિટીમાં રોકાણ કરી શકો છો. પરંતુ જો તમે સુરક્ષિત અને શૂન્ય જોખમી રોકાણ શોધી રહ્યા હોવ તો પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ (કિસાન વિકાસ પત્ર) વધુ સારો વિકલ્પ બની શકે છે.
પોસ્ટ ઓફિસ યોજનાઓ પર સરકારી ગેરંટી મળે છે. તેથી તેમાં કોઈ રિસ્ક ફેક્ટર નથી. તેમજ રોકાણ પર ગેરંટી રિટર્ન પણ મળે છે. અહીં અમે તમને એવી જ એક પોસ્ટ ઓફિસ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનું નામ કિસાન વિકાસ પત્ર છે.
જાણો શું છે કિસાન વિકાસ પત્ર (KVP)
કિસાન વિકાસ પત્ર એક એવી યોજના છે જેનો સમયગાળો 124 મહિના એટલે કે 10 વર્ષ અને 4 મહિનાનો છે. જો તમે 1લી એપ્રિલ 2022 થી 30મી જૂન 2022 સુધી આ સ્કીમમાં રોકાણ કરો છો તો તમારા દ્વારા જમા કરવામાં આવેલી રકમ 10 વર્ષ અને 4 મહિનામાં બમણી થઈ જશે. કિસાન વિકાસ પત્ર પર તમને વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ 6.9% મળે છે. એટલે કે તેમાં રહેલા જોખમ પ્રમાણે નફો પણ સારો છે.
અનલિમિટેડ રોકાણ કરી શકો છો તમે
તમે કિસાન વિકાસ પત્ર સર્ટિફિકેટને 1,000 રૂપિયાની ઓછામાં ઓછી રકમથી શરૂ કરી શકો છો તો આ સ્કીમમાં મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નથી. એટલે કે તમે જેટલું ઈચ્છો તેટલું સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમની શરૂઆત 1988માં થઈ હતી. ત્યારે તેનો હેતુ ખેડૂતોના રોકાણને ડબલ કરી શકશે. પરંતુ હવે તેને દરેક વ્યક્તિ ખોલી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army