કંગનાનો સવાલ / સુશાંતને માર્યા પછી કરન જોહર તેના બાળકોની પબ્લિસીટી કરી રહ્યો છે શરમ..

 Kangana ranaut is on karan johar

તમે સાંભળ્યુ હશે કે કેટલાક લોકોનો સમય ખરાબ ચાલી રહ્યો હોય છે. તે સમય જતો રહે બાદમાં બધુ ઠીક થઇ જાય છે. હાલમાં જાણે કરન જોહરનો સમય ખરાબ ચાલી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. કરન જોહર કંઇ પણ કરે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ