બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Khevna
Last Updated: 12:48 PM, 16 September 2022
કંગનાએ કર્યા અજય દેવગણના વખાણ
હાલમાં જ કંગના રનૌતે અજય દેવગણનાં વખાણ કર્યા છે. 15 સપ્ટેમ્બરનાં રોજ અજય દેવગણે અમદાવાદમાં ચાર સ્ક્રીનવાળું મલ્ટીપ્લેકસ ખોલ્યું છે, આવનાર સમયમાં જેમાં ફિલ્મો બતાવવામાં આવશે. આવામાં કંગનાએ તેમના આ પગલાના વખાણ કર્યા છે.
કંગનાએ સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
થોડા સમય પહેલા જ કંગનાએ અજય પર તેમની ફિલ્મો ન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેના અમુક મહિનાઓ બાદ જ હવે એક્ટ્રેસે અજય દેવગણનાં વખાણ કર્યા છે. કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શનું ટ્વીટ શેર કર્યું હતું, જેમાં લખ્યું હતું કે - આ સૌથી સારો અને સૌથી પ્રભાવી નિર્ણય છે, જેના માધ્યમથી એક સુપરસ્ટાર પોતાના પાવરનો ઉપયોગ કરી શકે છે. મલ્ટીપ્લેકસ ન માત્ર રોજગાર પૂરો પાડે છે, પણ આપણી સ્ક્રીનનાં નંબરોને પણ વધારે છે. ભારતમાં અત્યાર સુધી કુલ 7000 સ્ક્રીન છે, જ્યારે ચીનમાં 70000થી પણ વધારે સ્ક્રીન છે. આવામાં મલ્ટીપ્લેકસ ખોલવાનો નિર્ણય ખૂબ જ સારો છે. તમને અભિનંદન સર.
AJAY DEVGN'S NY CINEMAS ON EXPANSION SPREE: OPENS 4-SCREEN MULTIPLEX IN AHMEDABAD...
— taran adarsh (@taran_adarsh) September 15, 2022
⭐ Located at #Aamrakunj at #MoteraRoad in #Ahmedabad.
⭐ 4 screens. Can play #3D movies.
⭐ #NYCinemas will shortly open in #Anand, #Surat and #Rajkot. pic.twitter.com/d9dA8zGhfh
બાળકોના નામ પર અજયે ખોલ્યું મલ્ટીપ્લેકસ
ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અમદાવાદની 4 સ્ક્રીન મલ્ટીપ્લેકસ વિષે જાણકારી આપી. તરણે ટ્વીટમાં લખ્યું કે અજય દેવગણે અમદાવાદમાં ચાર મલ્ટીપ્લેકસ ખોલ્યા છે, જે આમ્રકુંજમાં સ્થિત છે. થોડા વર્ષો પહેલા અજયે એનવાય સિનેમાની શરૂઆત કરી હતી, જ્યાર બાદ આણંદ, સૂરત અને રાજકોટમાં ઘણી બ્રાંચ ખુલી છે. આ મલ્ટીપ્લેકસ આ એનવાય સિનેમાનો ભાગ છે. જલ્દી જ આ 4 સ્ક્રીન મલ્ટીપ્લેકસને થ્રીડીમાં શરુ કરવામાં આવશે. જણાવી દઈએ કે આ મલ્ટીપ્લેકસનું નામ અજયે પોતાના બાળકોનાં નામ પર રાખ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army