બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Kinjari
Last Updated: 01:17 PM, 20 September 2021
કંગનાને કોર્ટ પર ભરોસો નહી
આજે અંધેરી કોર્ટમાં કંગના પહોંચી ગઇ હતી પરંતુ કંગનાના વકીલે કહ્યું કે એક્ટ્રેસને અંધેરી કોર્ટ પર ભરોસો નથી. વકીલ રિઝવાન સિદ્દીકીએ કહ્યું કે અમે કેસને ટ્રાંસફર કરવાની અપીલ કરીશું.
જાવેદ અખ્તર વિરુદ્ધ ફરિયાદ
કંગના રણૌતે જાવેદ અખ્તર વિરુદ્ધ એક્સટોર્શનની ધારા 384 હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ મુદ્દે 1 ઓક્ટોબરે સુનવણી થશે. આ મામલે કંગનાના વકીલે કહ્યું કે કંગનાની આ ફરિયાદ ઘણી જૂની છે. કંગના અને રંગોલીને વગર કારણે જાવેદ અખ્તરના ઘરે બોલાવવામાં આવ્યા હતા અને ધમકાવવામાં આવ્યા હતા પરંતુ કંગનાએ કોઇ ફરિયાદ કરી નથી.
આ પહેલા થયેલી સુનવણીમાં કંગના હાજર નહોતી રહી પરંતુ તેના વકીલે તેના હાજર ન રહેવાનું કારણ પણ આપ્યું હતું. માનહાનિ કેસમાં તે વખતે સુનવણીમાંથી છૂટ આપી હતી. કંગનાના વકીલે કહ્યું કે થલાઇવી ફિલ્મના પ્રમોશન વખતે એક્ટ્રેસ ઘણા લોકોને મળી હતી. જે બાદ તેને કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. કોર્ટમાં કંગનાનો મેડિકલ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો.
જાવેદ અખ્તર પર કરી હતી ટિપ્પણી
મહત્વનું છે કે સુશાંત સિંહ રાજપૂત કેસ બાદ કંગનાએ ટીવી પર ઈન્ટરવ્યૂ આપ્યા હતા જેમાં તેમણે જાવેદ અખતરને લઈને ખોટી ટિપ્પણી કરી હતી. તેમણે જાવેદ અખ્તર પર ઘણા આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદ જાવેદ અખ્તરે કંગના વિરૂદ્ધ નવેમ્બર 2020માં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યાં જ મજીસ્ટ્રેટે 1 માર્ચે કંગાન વિરૂદ્ધ જામીન વોરન્ટ જાહેર કર્યો હતો. ત્યાં 25 માર્ચે કંગનાને જામીન મળી ગયા હતા.
Bombay High Court dismisses actor Kangana Ranaut's plea seeking to quash the defamation proceeding initiated against her by lyricist Javed Akhtar for damaging his reputation by dragging his name in actor Sushant Singh Rajput's death case
— ANI (@ANI) September 9, 2021
(File photo) pic.twitter.com/kxTMgEhyiK
કોર્ટે કંગનાની અરજી ફગાવી
ત્યાં જ કંગનાએ આપરાધિક માનહાનિની ફરીયાદ રદ્દ કરવાની કોર્ટ પાસે માંગ કરતા અરજી દાખલ કરી હતી જેના પર જાવેદ અખ્તરે કોર્ટ પાસે આ અરજીને ખારિજ કરવાનો અનુરોધ કર્યો હતો. અખતરે દાવો કર્યો હતો કે કંગનાના નિવેદનથી તેની પ્રતિષ્ઠાવે ઠેસ પહોંચી છે. અખ્તરના વકીલે એનકે ભારદ્વાજને કહ્યું હતું કે મેજીસ્ટ્રેટ કોર્ટે નિયમોનું પાલન કરતા કંગના વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. ત્યાં જ હવે કોર્ટે કંગનાની અરજી ફગાવી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army