બોલિવૂડ / જાવેદ અખ્તરે પીએમ મોદીના સંબોધન પર સાધ્યું નિશાન, કહ્યું- 33 મિનિટની સ્પીચમાં એકવાર પણ....

Javed Akhtar Slams PM Narnedra Modi On His Speech Says No Word For Migrant Workers

ગઈકાલે એટલે કે મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. જેમાં તેમણે દેશને આત્મનિર્ભર બનાવવા 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ અને અન્ય કેટલીક જરૂરી ઘોષણાઓ કરી હતી. પીએમ મોદીના સંબોધનને લઈને હાલમાં જ જાણીતા રાઈટર જાવેદ અખ્તરે ટ્વિટ કરીને મોદી પર નિશાન સાધ્યું હતું. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ