ચિંતાજનક / રાજકોટ બાદ હવે જામનગર, કોરોનાથી મોતના સત્તાવાર આંકડાની સામે સાચો મોતની સંખ્યાનો દાવો ચોંકાવનારો

 jamnagar corona death mla vikram madam

ગુજરાતમાં કોરોના વાયરસથી મોતના મામલે વધુ એક વાર મોટો દાવો સામે આવ્યો છે. જામનગર કોંગ્રેસનાં MLA વિક્રમ માડમે દાવો કર્યો કે સરકારી આંકડા અનુસાર 26ના મોત પણ 182 મૃતદેહોની કોરોના પ્રોટોકોલ અનુસાર અંતિમવિધિ કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ