બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / jammu kashmir encounter breaks out in budgam terrorist lateef rather trapped in the ongoing encounter

મિશન / જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઑલ આઉટ: સેનાએ શરૂ કર્યું મોટુ એન્કાઉંટર, 4 ખૂંખાર આતંકીઓને ઘેરી લીધા

Pravin

Last Updated: 08:30 AM, 10 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, સુરક્ષા દળોએ બડગામમાં એક મોટુ એન્કાઉંટર શરૂ કર્યું છે.

  • જમ્મુ કાશ્મીરમાં સેનાનું મોટુ ઓપરેશન ચાલુ થયું
  • આતંકીઓ વિરુદ્ધ એન્કાઉંટર અભિયાન શરૂ કર્યું
  • 4 મોટા ખૂંખાર આતંકીઓને ઘેરી લીધા

 

જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, સુરક્ષા દળોએ બડગામમાં એક મોટુ એન્કાઉંટર શરૂ કર્યું છે. આ એન્કાઉંટરમાં ત્રણ ખૂંખાર આતંકવાદીઓ ફસાયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ એન્કાઉંટરમાં લશ્કર એ તૈયબાના ખૂંખાર આતંકી લતીફ રાઠર પણ ફસાયો છે. કશ્મીરના એડીજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, લતીફ રાઠર રાહુલ ભટ્ટ અને આમરીન ભટ્ટની હત્યા સહિત કેટલાય નિર્દોષ નાગરિકોની હત્યામાં સામેલ હતો. તેમણે જણાવ્યું હતું કે, એન્કાઉંટર શરૂ થઈ ચુક્યું છે. આગળની જાણકારી માટે રાહ જોતા રહો.

અહીં ઉલ્લેખનિય છે કે, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોનું ઓપરેશન ઓલ આઉટ ચાલી રહ્યું છે. જેમાં આતંકીઓને પકડી પકડીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આઈજીપી કશ્મીરના જણાવ્યા અનુસાર છેલ્લા 6 મહિના દરમિયાન સુરક્ષા દળના 118 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. આ આતંકીઓમાં 77 આતંકીઓ પાકિસ્તાન પ્રાયોજીત લશ્કર એ તૈયબાના સભ્યો હતા. 2021માં પણ સુરક્ષા દળોએ 55 આતંકીઓનો સફાયો બોલાવ્યો હતો. બે ત્રણ મહિના પહેલા જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ સરકારી કર્મચારીઓને ટાર્ગેટ બનાવીને અમુક ટાર્ગેટેટ હત્યાઓને અંજામ આપ્યો હતો. ત્યાર બાદ સુરક્ષા દળોએ આ ખૂુંખાર આતંકીઓ વિરુદ્ધ પોતાની કાર્યવાહી તેજ કરી દીધી હતી. 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ