અસર / કોરોના વાયરસને કારણે ભારતીય નૌસેના રદ્દ કરી શકે છે આ સૌથી મોટો અભ્યાસ

Indian Navy postpones multilateral exercise Milan 2020 due to coronavirus

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખતા ભારતીય નૌસેના 18 માર્ચ થી વિશાખાપટ્ટનમાં કેટલાંક દેશોની સાથે યોજાનારા યુદ્ધાભ્યાસને રદ્દ કરી શકે છે. આ અંગેની સૂત્રોએ જાણકારી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ