VTV વિશેષ / જે રાષ્ટ્રવાદના કારણે લોકસભામાં મોદીનો જાદૂ ચાલ્યો હતો તે વિધાનસભામાં ન ચાલ્યો?

Indian citizens can not be intimidated with nationalism bjp needs to act on economy now

ભારતમાં હમણાં જ મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીના પરિણામો આવ્યા છે જેમાં ભાજપનો વિજય થયા છતાં નિષ્ણાતોના મતે આ નિરાશાજનક પરિણામ છે. જો વિપક્ષ મજબૂત હોત તો ભાજપને આ વખતે ચૂંટણી જીતવામાં ખુબ મુશ્કેલી પડે તેવી સંભાવના હતી. તો એ જાણવું જરૂરી છે કે લોકો કયા કારણથી હવે ભાજપથી મોઢું ફેરવી રહ્યા છે અને ભાજપના પ્રિય મુદ્દા રાષ્ટ્રવાદને હવે લોકો કેવી રીતે મૂલવે છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ