બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / india sanatana dharma issue up cm yogi adityanath reaction attacks congress stalin
Kishor
Last Updated: 10:43 PM, 7 September 2023
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સનાતન ધર્મ વિવાદ પર નિવેદન આપ્યું હતું. લખનૌમાં કૃષ્ણ જન્માષ્ટમી સંબંધિત એક કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું હતું કે હાલની સ્થિતિએ સનાતન ધર્મને અપમાનિત કરવાના છાશવારે પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ આ સનાતન ધર્મ દરેક લોકોને સાથે લઈને ચાલનારો ધર્મ છે. જેને ઔરંગઝેબ પણ પણ નથી મટાવી શક્યો!
સનાતન કંસના ઘમંડથી પણ ડગ્યું નથી
વધુમાં તેઓએ કહ્યું કે સનાતન સંસ્કૃતિ અને અમારી વિરાસતનું અપમાન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જે પ્રયાસ કરતા લોકોએ આ ક્યારેય ન ભૂલવું જોઈએ કે સનાતન ધર્મ રાવણના ઘમંડથી પણ ભૂંસાયો? આ એજ સનાતન ધર્મ છે જે કંસના ઘમંડથી પણ ડગ્યું નથી. જે સનાતન બાબર અને ઔરંગઝેબના અત્યાચાર સામે પણ અડીખમ ઉભો હતો. તો સત્તા પરજીવીથી શુ મટવાનો હતો? આવો પ્રયાસ કરતા લોકોને શર્મ આવવી જોઈએ. તેઓએ એમ પણ કહ્યું કે માત્ર હાલમાં જ આવું નથી થઇ રહ્યું! દરેક કાળમાં સાચાને ખોટા તરીકે દર્શાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદન બાદ
ખાસ વાત એ છે કે સીએમ યોગીનું આ નિવેદન તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદન બાદ સામે આવ્યું છે.તમિલનાડુના યુવા કલ્યાણ મંત્રી ઉધયનિધિએ ચેન્નાઈમાં એક સભાને સંબોધતા કહ્યું કે સનાતન ધર્મ સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ છે. તેઓ કહ્યું હતું. એટલું જ નહીં તેને સનાતન નાબૂદ થવો જોઈએ. તેવી માંગ પણ ઉઠાવી હતી. વધુમાં તેઓએ સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ, ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે પણ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army