બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In 15 days the newly constructed bridge fell into gaps Amreli's video went viral
Kishor
Last Updated: 10:41 PM, 8 November 2023
બ્રિજની કામગીરીને લઈ સરકાર વર્ષોથી બદનામીનો માર ભોગવી રહી છે. ભૂતકાળમાં અનેક બ્રિજમાં તિરાડો તો અનેક બ્રિજ જમીનદોસ્ત થયા હોવાના કિસ્સાઓ સામે છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્યમાં વધુ એક બ્રિજની કામગીરી ચર્ચાના ચકડોળે ચડી છે. અમરેલીમાં 15 દિવસ પહેલા ખુલ્લો મુકવામાં આવેલા પુલમાં ગાબડા હોવાનું સામે આવતા તંત્ર દોડતું થયું છે. બીજી બાજુ નવાનકોર બ્રિજમાં તિરાડ દેખાતા કામગીરી સામેં પણ સવાલો ઉઠ્યા છે.
ગાબડા પડતા વાહન વ્યવહાર બંધ કરાયો
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પરના પુલ પર ગાબડા પાડયા હોવાનું ઉઘાડું પડ્યું છે. મહત્વનું છે કે તાજેતરમાં જ રાજુલાના હિંડોરણા પાસે પુલનું નિર્માણ કરાયું છે. જેમાં ગાબડા પડતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. સ્થાનિક વ્યક્તિએ વીડિયો વાયરલ ગંભીર આક્ષેપ કરતા હાલ તંત્ર દોડતું થયું છે. તો સલામતીના ભાગરૂપે આ પુલ પરના વાહનવ્યવહાર પર રોક લગાવી દઇ જૂના પુલ પર ફરી વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે
લાખો કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજનું નિર્માણ કરાયું હતું. જો કે તેમાં કામગીરીમાં છીંડા રહી ગયા હોય અને ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. બીજી બાજુ 15 દિવસમાં ગાબડા અને તિરાડ પડી જતા લાખો રૂપિયા પાણીમાં ગયા હોવાનું બહાર આવ્યુ છે. ખાસ વાત એ છે કે તંત્રએ કોન્ટ્રાકટરનો કાન આંબળવાને બદલે બચવા માટે કેમિકલ નાંખી પાપ ઢાંકવાની કોશિશ કરી હોવાના પણ આરોપ લાગી રહ્યા છે. બીજી તરફ લોકો આ કિસ્સાને ભ્રષ્ટાચારનો પુરાવો ગણી રહ્યા છે. આટલી મોટી ગંભીરતા છતાં આ મામલે જવાબદારો સામે કડક પગલા લેવામાં કોઈ સબંધિત અધિકારી આગળ ન આવતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army