બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / If there is asthma, show it by surgical strike on China, I have a steering wheel in my hand, why is there pain?

તેલંગાણા / દમ હોય તો ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને બતાવો, મારા હાથમાં સ્ટિયરિંગ છે તો દુખાવો કેમ થયો? : ઓવૈસીનો પડકાર

Vishal Khamar

Last Updated: 11:49 PM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AIMIM ના અસદ્દુદીન ઓવૈસીએ તેલંગાણાના આદિલાબાદમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ અને ગૃહપ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું. ઓવૈસીએ ભાજપ પર ધાર્મિક આધાર પર ભેદભાવ કરવાનો પણ આક્ષેપ કર્યો.

  • તેલંગાણાના આદિલાબાદમાં અસદ્દુદીન ઓવૈસીએ જનસભાને સંબોધિત કરી
  • ભાજપ અને ગૃહપ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું
  • ભાજપ પર ધર્મ આધારે ભેદભાવ કરવાનો પણ આક્ષેપ કર્યો

ઓવૈસીએ કહ્યું કે અમિત શાહ બોલે છે કે અમે ઓલ્ડ સિટીમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીશું તો શું અમે બંગડીઓ પહેરીને બેઠા છીએ. તેમણે કહ્યું કે જો ભાજપમાં આટલો દમ હોય તો તેમની લીડરશિપ વાળી સરકાર ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કેમ કરતી નથી. ભાજપે મંદિરો માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે અને તેઓ મારા પર આરોપ લગાવે છે કે સ્ટિયરિંગ મારા હાથમાં છે. જો મારા હાથમાં સ્ટિયરિંગ છે તો તમને દુઃખાવો કેમ થાય છે?

ઓવૈસીએ કહ્યુ કે તેલંગાણામાં કોંગ્રેસ નેતા કહે છે કે જો રાજ્યમાં તેમની સરકાર આવે છે તો ૧૦૦ વિધાનસભાઓમાં રામ મંદિર બનાવશે અને તેને બનાવવા માટે ૧૦ કરોડ રૂપિયા આપશે. છતાં પણ ભાજપના નેતા કહે છે કે મુસલમાનોની ખુશામત કરવામાં આવી રહી છે. મુસલમાનોનું તુષ્ટીકરણ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે તેલંગાણાના મુસ્લિમને એ વાતથી તકલીફ નથી કે મંદિરોને પૈસા કેમ આપવામાં આવી રહ્યા છે. જો પૈસા અપાય છે તો બધાને પૈસા આપી દો, કોઇ એકને ન આપો. 
આ દરમિયાન ઔવેસીએ કહ્યું કે સત્તારૂઢ બીઆરએસની સરકારના રાજ્યમાં બ્રાહ્મણ સદન તો બનાવી દીધું, પરંતુ આજ સુધી મારુ ઇસ્લામિક સેન્ટર બનાવ્યું નથી. એક પોલીસ વાળાએ બુરખો પહેરેલી મુસ્લિમ મહિલાને થપ્પડ મારી દીધી, તેની પર પણ રાજ્ય સરકાર તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. હદ તો ત્યારે થઇ એ બાળકી પર કેસ કરી દીધો. આ ક્યાંનો ન્યાય છે. છતાં ભાજપ અમારી પર આક્ષેપો કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ