બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Malay
Last Updated: 03:05 PM, 26 August 2023
ચંદ્રયાન-3ની સફળતાએ અવકાશમાં લોકોની ઉત્સુકતાને વધારી દીધી છે. સમગ્ર વિશ્વમાં ભારતની આ સફળતાની પ્રશંસા કરવામાં આવી રહી છે. આ દરમિયાન અવકાશમાં એક એવી ખગોળીય ઘટના બનવાની છે, જેને દુર્લભ માનવામાં આવે છે. વાસ્તવમાં આ મહિનાના અંતમાં શનિ ગ્રહ પૃથ્વીની ખૂબ નજીક આવવાનો છે. આ સમય દરમિયાન લોકો પૃથ્વી પરથી કોઈપણ સાધનની મદદ વગર જ શનિ ગ્રહને જોઈ શકશે. આ અંગે ખગોળ શાસ્ત્રના જાણકાર અંબાલાલ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, 31 ઓગસ્ટે દેશભરમાં સુપર મૂન જોવા મળશે.
27 ઓગસ્ટે આ ખગોળીય જોઇ શકાશે: અંબાલાલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 26-27 ઓગસ્ટે સૂર્ય શનિનો પ્રતિયોગ થશે. આ વખતે પૃથ્વી પરથી શનિના વલયો પણ સ્પષ્ટ દેખાશે. પૃથ્વીની ભ્રમણ કક્ષામા શનિ અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે છે. 2023માં 26-27 ઓગસ્ટ દરમિયાન આ ઘટના દેખાશે. આ ઘટના દર વર્ષે એકવાર થાય છે. 2022માં 14મી ઓગસ્ટે આ ખગોળીય ઘટના બની હતી.
આ ગ્રહ ફેબ્રુઆરી 2024 સુધી દેખાશે
નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ શુક્રવારે કહ્યું હતું કે, શનિ આકાશમાં મોટો અને ચમકતો જોવા મળશે. આવું એટલા માટે થશે કારણ કે આ ગ્રહ 26-27 ઓગસ્ટના રોજ સૂર્યના સીધા વિરોધમાં હશે. સૂર્યપ્રકાશના કારણે શનિ ગ્રહ પહેલા અને ત્યાર પછીના અઠવાડિયામાં આકાશમાં સૌથી મોટો અને સૌથી ચમકતો જોવા મળશે. આ ગ્રહ ફેબ્રુઆરી 2024 સુધી દેખાશે. આ દરમિયાન કોઈપણ વ્યક્તિ આકાશમાં દેખાતા શનિ ગ્રહને સરળતાથી ઓળખી શકે છે.
સૂર્યોદય સુધી પીળા તારાને જોઈ શકાશે
નાસાએ કહ્યું હતું કે, શનિ પૃથ્વીથી સૌથી દૂર આવેલા ગ્રહોમાંથી એક છે. પરંતુ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં તેને લોકો કોઈપણ સાધનની મદદ વગર સરળતાથી જોઈ શકશે. નાસાના જણાવ્યા અનુસાર, તે સૂર્યાસ્ત સમયે દક્ષિણપૂર્વીય ક્ષિતિજ પર દેખાશે અને કોઈપણ સૂર્યોદય સુધી આખી રાત તેજસ્વી પીળા તારાને જોઈ શકશે. કદમાં મોટો અને ચમકદાર હોવાને કારણે શનિ ગ્રહને ઓળખવામાં ખૂબ જ સરળતા રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army