પ્રાગટ્ય પર્વ / સુરતમાં યોજાશે હરિપ્રબોધમ યુવા મહોત્સવ: US-કેનેડાથી આવશે 10 હજાર ભક્તો, દોઢ લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા

Hariprabodham Yuva Mohotsav will be celebrated on January 8

સુરતના કામરેજ તાલુકામાં કોળી ભરથાણા ખાતે હરિપ્રસાદ સ્વામીજીના 89માં પ્રાગટ્ય પર્વને યુવા મહોત્સવ રૂપે 8 જાન્યુઆરીના રોજ હરિપ્રબોધમ યુવા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં અમેરિકા, કેનેડા, જર્મની સહીત 15 દેશોમાંથી 10 હજાર વિદેશી હરિભક્તો હાજરી આપશે.

બ્રેકિંગ ન્યૂઝ