ખેડૂતોની વાત / ધરતીપુત્રો માટે આટલું જરૂરી: આપણે ACમાં બેસીને જે અનાજ આરોગીએ છીએ તેની પાછળ કેટલા ખેડૂતોનો હોય છે પરસેવો

Gujarat Farmers possible help Scheme subsidy debt waiver

આપણે ACમાં બેસીને જે અનાજ આરોગીએ છે તેમાં કેટલાય ખેડૂતોનો પરસેવો હોય છે. ખેડૂતો જેટલું પરિશ્રમી કે ધૈર્યવાન કોઇ હોતું નથી. આ જ કારણે તેમને અન્નદાતા કહેવાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ