ગાંધીનગર / ગુજરાત સરકારની આદિવાસીજાતિના લાભાર્થીઓ માટે મોટી જાહેરાત, નવા કમિશનની કરાશે રચના

Gujarat cabinet meeting CM Vijay Rupani

ગુજરાતમાં કોરોનાવાયરસની મહામારી તેમજ ભારે વરસાદના પગલે રાજ્યના પાટનગરમાં આજે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ આદિવાસીજાતિના લાભાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. જેમાં નવા કમિશનની રચનાને લઇને નિવેદન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ