બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat cabinet meeting CM Vijay Rupani
આદિવાસી પ્રમાણપત્ર મુદ્દે મહત્વની જાહેરાત
આદિવાસી પ્રમાણપત્ર મુદ્દે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે સાચા આદિજાતિ પ્રમાણ પત્ર માટે કમિશનનની જાહેરાત કરી છે. બરડા, ગીરના માલધારીઓ-આદિવાસીઓના પ્રમાણ પત્ર માટે. આલેચના માલધારીઓ-આદિવાસીઓના પ્રમાણપત્રની ચકાસણી માટે જ્યુડિશિયલ કમિશનની રચના કરવામાં આવશે. કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ કહ્યું કે રાજ્ય સરકાર નવું કમિશન બનાવશે. સાચો આદિવાસી હકોથી વંચિત ના રહે તે દિશામાં કામ કર્યું છે. અને આદિવાસીઓના અધિકારો માટે સરકાર કટિબદ્ધ છે. કમિશનમાં હાઇકોર્ટના નિવૃત્ત જજનો પણ સમાવેશ કરવામાં આવશે. સાચા લાભાર્થીઓની ઓળખ કરવામાં આવશે અને આદિવાસીઓનો દરજ્જો મેળવનારની તપાસ કરાશે.
નેસડાવાસીઓનો મુદ્દો શું છે?
ADVERTISEMENT
અત્યારે આદિજાતિનું પ્રમાણપત્ર કોને મળે છે?
ADVERTISEMENT
કૃષિમંત્રીએ રાજ્યમાં વાવેતરને લઇને આપ્યું મહત્વનું નિવેદન
ADVERTISEMENT
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ કૃષિમંત્રી આ. સી. ફળદુએ વાવણીને લઇને નિવેદન આપ્યું છે. કૃષિમંત્રીએ કહ્યું છે કે રાજ્યમાં ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ વાવેતર થયું છે. આ વર્ષે રાજ્યમાં 48 લાખ હેકટરમાં કુલ વાવેતર થયું છે. રાજ્યમાં આ વર્ષે કપાસના બદલે આ વર્ષે મગફળીમાં વાવેતર વધ્યું છે.
કૃષિમંત્રી આર.સી. ફળદુએ વિગત આપતાં જણાવ્યું કે રાજ્યમાં ધાન્ય પાકોનું 3,60,620 હેકટરમાં વાવેતર થયું છે. જ્યારે કઠોળનું 1.47 લાખ હેકટરમાં વાવેતર થયું છે. આ સાથે તેલીબિયાનું 19.98 લાખ હેકટરમાં વાવેતર થયું છે.
ADVERTISEMENT
કૃષિમંત્રીએ કહ્યું કે તેલીબિયાં પાકોમાં ગતવર્ષ કરતા 7 લાખ હેકટરમાં વાવેતર થયું છે. રાજ્યમાં ગત વર્ષે 39.80 લાખ હેકટરમાં કુલ વાવેતર થયું હતું, જે આ વર્ષે 48 લાખ હેકટરમાં કુલ વાવેતર થયું છે. જ્યારે કપાસના બદલે આ વર્ષે મગફળીમાં વાવેતર વધ્યું છે. કૃષિ વિભાગ દ્વારા આ વર્ષે નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
અનાજ વિતરણ બંધ થવા અંગે જયેશ રાદડિયા નું નિવેદન
કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યમાં અનાજ બંધ થવા મુદ્દે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું જુલાઇ મહિનાથી રેગ્યુલર અનાજ શરૂ કરાશે. 10 તારીખથી કાર્ડધારોકો માટે અનાજ વિતરણ શરૂ થશે. જ્યારે આગામી 25 તારીખથી પ્રધાનમંત્રી અનાજ સ્કીમ હેઠળ અનાજ અપાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Ahmedabad plan crash / પળવારમાં અનેક પરિવારોની દુનિયા ઉજાડનાર પ્લેન ક્રેશની ઘટનાને પોલીસ વિભાગ ક્યારેય નહીં ભૂલે
Ahmedabad plan crash / દુર્ઘટનાને એક વર્ષ, છતાંય વડોદરાનો મહેશ્વરી પરિવાર આઘાતમાં, માતા કહે, ''દીકરો આઠ વાગે...''
Ahmedabad plan crash / અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત વિશ્વાસકુમાર રમેશની હાલમાં કંઇક આવી છે સ્થિતિ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.