નિવેદન / વીર સાવરકરના પૌત્રે કહ્યું, શિવસેના બદલી દેશે હિન્દુત્વ પ્રત્યે કોંગ્રેસનું વલણ

grandson of veer savarkar says uddhav would not leave his hindutva ideology

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની સાથે શિવસેનાના જોડાવા પર વીર સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે આશા દર્શાવી છે કે શિવસેના પોતાના હિન્દુત્વના એજન્ડા પર અડગ રહેશે. રંજીતે કહ્યું, જ્યાં સુધી હું ઉદ્ધવ જીને જાણુ છું, તે ક્યારેય પણ પોતાની હિન્દુત્વની વિચારધારાને નહીં છોડે અને સત્તા માટે વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગથી પાછળ નહીં હટે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે શિવસેના હિન્દુત્વ પર કોંગ્રેસની વલણ બદલી દેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ