મદદ / કોરોના સંકટ: વિદેશ ફસાયેલા ભારતીયોને વતન લાવવા માટેનું વંદે ભારત મિશન; આ રીતે રજીસ્ટ્રેશન કરી શકાશે

Gov of India begins mission vande bharat to bring stranded indian living in 12 countries back to India

કોરોના વાયરસ મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં હાલાકીનો માહોલ છે. મોટાભાગના દેશોએ તેમના લોકડાઉન નિયમો કડક કર્યા છે. આવી સ્થિતિમાં ઘણા લોકો તેમના વતનથી દૂર વિદેશમાં ફસાયેલા છે. સરકારે તેમને પાછા ભારત લાવવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. નોંધનીય છે કે હાલમાં લગભગ 1.75 કરોડ ભારતીય લોકો વિદેશમાં રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ