બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / giriraj singh on population law is not made then the unity of the country
Vaidehi
Last Updated: 05:43 PM, 27 November 2022
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહે જનસંખ્યાનાં કાયદા પર વાત કરતાં કહ્યું કે આ વિષય પર કાયદો ન બન્યો તો દેશમાં એકતા પણ નહીં બચી શકે. તેમણે આ મુદા પર ચીનનું ઉદાહરણ આપતાં કહ્યું કે 1978માં ચીનની જીડીપી ભારતથી ઓછી હતી. 1979માં ચીન વન ચાઇલ્ડ પોલિસી લાવ્યું અને ચીનની જીડીપીની માહિતી બધાને ખબર જ છે.
Minister Giriraj Singh stresses on need to implement Population Control Bill
— ANI Digital (@ani_digital) November 27, 2022
Read @ANI Story | https://t.co/OvNFHCdPBo#GirirajSingh #PopulationControlBill pic.twitter.com/KIv0syFATn
ચીનમાં એક મિનીટમાં 10 તો ભારતમાં 30 બાળકોનો જન્મ
ગિરિરાજ સિંહે કહ્યું કે ચીનમાં આજે એક મિનીટમાં 10 બાળકો જન્મે છે જ્યારે ભારતમાં એક મિનીટમાં 30 બાળકો જન્મે છે. જનસંખ્યા નિયંત્રણને લઇને કાયદો બનાવવાની માંગ બીજેપી અને આરએસએસની તરફથી વારંવાર કરવામાં આવે છે. ઉત્તરપ્રદેશનાં ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પાછલાં મહિને એક નિવેદનમાં કહ્યું હતું કે સરકાર જનસંખ્યા નિયંત્રણને લઇને આગળ વધે કારણ કે તે રાષ્ટ્રહિતમાં જ છે. તેમણે કહ્યું કે અમે સંપૂર્ણરીતે આ વાતનું સમર્થન કરીએ છીએ અને જ્યારે પણ આ મુદે બેઠક થશે અમે તેમાં જોડાશું. ડેપ્યુટી સીએમ એ પણ કહ્યું કે જનસંખ્યા નિયંત્રણનો વિરોધ કરવાવાળા લોકોની સંખ્યા ઓછી છે.
મોહન ભાગવતનો સરકારને સાફ સંદેશો
આ પહેલાં આરએસએસનાં પ્રમુખ મોહન ભાગવતએ પણ આ મુદે પોતાનો અવાજ ઊઠાવ્યો હતો. મોહન ભાગવતે એક ભાષણ થકી સરકારને સાફ સંદેશા આપતાં કહ્યું હતું કે દેશને વ્યાપક વિચારો બાદ હવે જનસંખ્યા નીતિ તૈયાર કરવી જોઇએ અને તમામ સમુદાય પર તેને સમાનરૂપે લાગુ પાડવું જોઇએ.
કાયદો લાવવા મુદે સરકારનો અભિપ્રાય
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે પોતાના એક નિવેદનમાં કહ્યું કે આધુનિક ગર્ભનિરોધકનો ઉપયોગ વધીને 56.5% થયો છે જ્યારે કુટુંબ આયોજનની અધૂરી આવશ્યકતા માત્ર 9.4% ની જ છે. 2019માં કાંચો જન્મદર ઘટીને 19.7% થયો જેના કારણે સરકાર જનસંખ્યા નિયંત્રણને લઇને કોઇ પણ કાયદાકિય ઉપાય પર ચર્ચા કરી રહી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army