મોરબી દુર્ઘટના / પુલ તૂટવાની જાણ થતાં જ તારણહાર બનીને આવ્યા ગૌશાળાના સેવકો, પગમાં ઈજા થઈ છતાં 50 લોકોને બચાવ્યા

Gaushala servants came to the rescue as soon as the bridge was informed, rescued 50 people despite leg injuries

મચ્છુ નદી નજીક આવેલા એક મંદિરમાં ગૌશાળામાં રહેતા એક સેવકે જણાવ્યું કે, જેવી ઘટના બની એટલે તરત હું અને અમારી ટીમ અહીં પહોંચ્યા 

બ્રેકિંગ ન્યૂઝ