બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / Farmers to rally in Delhi today over MSP Act
Ronak
Last Updated: 12:06 PM, 2 February 2022
નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે જે બજેટ રજૂ કર્યું તેમા તેમણે રેકોર્ડ એમએસપી વીશે પણ જણાવ્યું. જોકે આ મામલે ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે MSP કાયદો બન્યા પછીજ ખેડૂતોને ફાયદો થશે. આ મુદ્દે ખેડૂતો આજે દિલ્હીમાં રેલી નિકાળશે. હરિયાણાની કુંડલી બોર્ડરથી દિલ્હીના જંતર મંતર સુધી ખેડૂતો એમએસપી કાયદા માટે પગપાળા કૂચ કરવાના છે.
શેરડીના કાયદા પર કહી મોટી વાત
બજેટ પછી રાકેશ ટિકૈતે કહ્યું કે શેરડીના કાયદામાં જો 14 દિવસમાં રૂપિયા નથી મળતા તો તેનું વ્યાજ પણ આપવામાં આવે છે. પરંતુ તે નથી મળતું. ભાજપ સરકારની કામગીરી પર સાવલ કરતા તેમણે કહ્યું કે 5 વર્ષથી ભાજપની સરકાર છે તેમ છતા માર્ચથી ચુકવણી કરવામાં નથી આવી.
સરકાર તેમનો વાયદો પૂરો કરે : રાકેશ ટિકૈત
અગાઉ ન્યૂનતમ સમર્થમ મૂલ્યમાં સરકારથી નારાજ ભારતીય કિસાન યૂનિયને 31 જાન્યુઆરીએ વિશ્વાસઘાત દિવસ મનાવ્યો હતો. રાકેશ ટિકૈતે સરકાર પર ભરોસો તોડવાનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું છે કે સરકારે વાયદો આપ્યો તેમ છતા એમએસપી પર કાયદો નથી બની રહ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે અમારી માગ છે કે કેન્દ્ર સરકાર તેમનો વાયદો પૂરો કરે જલ્દીથી જલ્દી એમસપી કાયદો બનાવે.
19 નવેમ્બરે ત્રણેય કાયદા પરત લીધા હતા
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ગરુનાનક જયંતીની 552મી જયંતીએ 19 નવેમ્બરના રોજ ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવાનું એલાન કર્યું હતું. બાદમાં 9 ડિસેમ્બરના રોજ આંદોલનને પરત ખેચી લેવામાં આવ્યું હતું. સિંધુ અને ટીકરી બોર્ડર પર આંદોલનની શરૂઆત 26 નવેમ્બર 2020 થઈ હતી. બાદમાં એક વર્ષ સુધી ખેડૂતો ત્યા બોર્ડર પરજ ઘર બનાવીને રહી રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army