બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / મનોરંજન / બોલિવૂડ / dilip joshi aka jethalal breaks silence on quit taarak mehta ka ooltah chashmah show
Premal
Last Updated: 12:05 PM, 30 December 2021
'જેઠાલાલે' તોડ્યુ મૌન
આ શોમાં તેમણે જેઠાલાલનું પાત્ર ભજવી પ્રશંસકોનું દિલ જીતી લીધુ છે. મેકર્સને ઝાટકો ત્યારે લાગ્યો હતો જ્યારે દિલીપ જોશીની પત્નીનો રોલ કરી રહેલી દિશા વાકાણીએ શો છોડી દીધો હતો. તો કેટલાંક મીડિયા રિપોર્ટસમાં જણાવવામાં આવ્યું કે દિશા ટૂંક સમયમાં શોમાં વાપસી કરશે. પરંતુ આવુ કશું થયુ નહીં. હવે અહેવાલ ચાલી રહ્યાં છે કે દિલીપ જોશી પણ આ શો છોડવાના છે. પરંતુ આ અહેવાલો પર દિલીપ જોશીએ મૌન તોડ્યુ છે અને જણાવ્યું કે વાસ્તવિકતા શું છે.
ચાહકોના મળી રહેલા પ્રેમથી હું ખુશ છુ
એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં દિલીપ જોશીએ જણાવ્યું કે તેઓ આ શો છોડી રહ્યાં નથી. તેમણે કહ્યું, મને લાગે છે કે જ્યારે આ શો સારી રીતે ચાલી રહ્યો છે તો પછી કારણ વગર તેને કેમ છોડી દેવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું કે આ શોના કારણે તેમને ખૂબ પ્રેમ મળ્યો છે અને તેઓ તેને હાનિ પહોંચાડવા માગતા નથી. તેમણે કહ્યું, લોકો મને ખૂબ પ્રેમ કરે છે અને હું તેને કોઈ કારણ વગર બરબાદ કરવા માગતો નથી. આ રીતે દિલીપ જોશીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તેઓ તારક મહેતા શોમાં જેઠાલાલના પાત્ર તરીકે જોવા મળશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army