બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / dilip joshi aka jethalal breaks silence on quit taarak mehta ka ooltah chashmah show

શું છે હકીકત ? / TMKOCને અલવિદા કહી દેશે જેઠાલાલ? દિલીપ જોશીએ આખરે તોડ્યું મૌન, જાણો શું કહ્યું

Premal

Last Updated: 12:05 PM, 30 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવીના પ્રખ્યાત અભિનેતા દિલીપ જોશી એક લોકપ્રિય અભિનેતા છે. તેઓ ફિલ્મોમાં ઘણી મોટી સેલિબ્રિટીઓ સાથે કામ કરી ચૂક્યા છે અને છેલ્લાં એક દાયકાથી તેમનો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે.

  • શું દિલીપ જોશી TMKOC શો છોડી દેશે?
  • ચાલી રહેલા અહેવાલો પર દિલીપ જોશીએ તોડ્યુ મૌન
  • શો સારી રીતે ચાલી રહ્યો છે, તેથી હું શો છોડવાનો નથી

'જેઠાલાલે' તોડ્યુ મૌન

આ શોમાં તેમણે જેઠાલાલનું પાત્ર ભજવી પ્રશંસકોનું દિલ જીતી લીધુ છે. મેકર્સને ઝાટકો ત્યારે લાગ્યો હતો જ્યારે દિલીપ જોશીની પત્નીનો રોલ કરી રહેલી દિશા વાકાણીએ શો છોડી દીધો હતો. તો કેટલાંક મીડિયા રિપોર્ટસમાં જણાવવામાં આવ્યું કે દિશા ટૂંક સમયમાં શોમાં વાપસી કરશે. પરંતુ આવુ કશું થયુ નહીં. હવે અહેવાલ ચાલી રહ્યાં છે કે દિલીપ જોશી પણ આ શો છોડવાના છે. પરંતુ આ અહેવાલો પર દિલીપ જોશીએ મૌન તોડ્યુ છે અને જણાવ્યું કે વાસ્તવિકતા શું છે. 

ચાહકોના મળી રહેલા પ્રેમથી હું ખુશ છુ

એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં દિલીપ જોશીએ જણાવ્યું કે તેઓ આ શો છોડી રહ્યાં નથી. તેમણે કહ્યું, મને લાગે છે કે જ્યારે આ શો સારી રીતે ચાલી રહ્યો છે તો પછી કારણ વગર તેને કેમ છોડી દેવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું કે આ શોના કારણે તેમને ખૂબ પ્રેમ મળ્યો છે અને તેઓ તેને હાનિ પહોંચાડવા માગતા નથી. તેમણે કહ્યું, લોકો મને ખૂબ પ્રેમ કરે છે અને હું તેને કોઈ કારણ વગર બરબાદ કરવા માગતો નથી. આ રીતે દિલીપ જોશીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તેઓ તારક મહેતા શોમાં જેઠાલાલના પાત્ર તરીકે જોવા મળશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ