ધ્રાસકો / સુશાંત સિંહની મોતથી ધર્મેન્દ્ર આઘાતમાં, ભાવુક થઈને આપ્યું આ મોટું નિવેદન

Dharmendra shared sad post after suicide of sushant sinh rajput

સુશાંત સિંહના આપઘાત બાદ બોલિવૂડનાં કેટલાક કલાકારો આઘાતથી બહાર આવી શકતા નથી. ચાહકોથી લઈને બોલિવૂડ જગત પણ બેસૂધ છે ત્યારે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને પણ આ ઘટના બાદ ઝટકો લાગ્યો છે. ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરીને સુશાંતને યાદ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ