બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Manisha Jogi
Last Updated: 08:39 AM, 24 December 2023
ચેન્નઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને IPL 2024ની શરૂઆત પહેલા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ફ્યૂચર બાબતે જણાવ્યું છે. આ વર્ષે IPL દરમિયાન ધોનીની નિવૃત્તિનો માહોલ બની ગયો હતો. ધોની જે મેદાન પર રમવા જઈ રહ્યા હતા, ત્યાં અગાઉની વાતો યાદ કરીને નિવૃત્તિની હિંટ આપી રહ્યા હતા. ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને 5મો ખિતાબ જીત્યો હતો. ધોનીએ ખિતાબ જીત્યા પછી પણ નિવૃત્તિની જાહેરાત કરી નથી. ધોનીના આ નિર્ણયથી ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સ ખુશ છે.
માહીના સંન્યાસ બાબતે CSK બોસે જણાવ્યું કે, માહીએ અમને પણ જણાવ્યું નથી કે, તેઓ શું કરવા જઈ રહ્યા છે. 42 વર્ષીય ધોની તેમના પ્લાન વિશે જણાવ્યું નથી તેઓ ફેન્સને આ બાબતે ખુદ જણાવશે. આ અનુભવી ખેલાડી IPL સીઝન રમવા માટે તૈયાર છે.
કાશી વિશ્વનાથને જણાવ્યું કે, ‘મને આ બાબતે ખબર નથી. કેપ્ટન તમને ડાયરેક્ટ જવાબ આપશે. માહી શું કરશે તે અંગે અમને જાણકારી નથી. જિમમાં કામ કરવાની શરૂઆત કરી છે. આગામી 10 દિવસમાં નેટ્સ પર કામ કરવાની શરૂઆત કરશે.’ IPL 2023માં ધોનીને ઘુંટણની ઈજા થઈ હતી. જેના કારણે બેટીંગ અને વિકેટકીપિંગમાં સારું પ્રદર્શન કરી શક્યા નહોતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army