Coronavirus / WHOએ કહ્યું, અનેક પડકારો છતાં ભારતની કટિબદ્ધતાને સલામ, લોકડાઉન વધારવાનો નિર્ણય ઉત્તમ

coronavirus pandemic who praised the decision to extend the lockdown period in india

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પહોંચી વળવા માટે લોકડાઉનનો સમય વધારીને ભારતે 3 મે કરી નાંખ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રને સંબોધન કરતા આ જાહેરાત કરી હતી. ત્યારે WHOએ ભારતના આ નિર્ણયના વખાણ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ