કોરોના વાયરસ / ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કેમ થયા લાલ? એવું તે શું થયુ કોરોના મામલે?

coronavirus in Gujarat Pradipsinh jadeja statement

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. વિશ્વમાં આઠ હજારથી વધુ લોકો મોતને ભેટ્યા છે. ત્યારે આ મહામારીમાં કેટલાક શખ્સો દ્વારા ખોટી અફવામાં ફેલાવમાં આવી રહી છે. જેના કારણે ગૃહ મંત્રાલયે તેમની સામે લાલ આંખ કરી છે. અમદાવાદના 5, વડોદરાના 3, સુરતના 3, એક ગાંધીનગર અને રાજકોટમાં 1-1 કેસ પોઝિટિવ આવ્યા છે. 19મી માર્ચના દિવસે 3 કેસ પોઝિટિવ હતા ત્યારે 20 માર્ચના રોજ આ કેસની સંખ્યા 7 થઈ હતી અને હવે 21મી માર્ચના રોજ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 13 પર પહોંચી છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ