બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / Corona, which has reached all over the world, did not go here, not a single case, because it is very shocking.
Hiralal
Last Updated: 09:07 PM, 16 February 2022
કોરોના વાયરસે આખી માનવતાને હચમચાવી નાખી, દુનિયામાં કોઈ એવો દેશ નહોતો જ્યાં આ વાયરસે પોતાનું પ્રદર્શન ન કર્યું હોય. હવે ભલે કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો હોય, પરંતુ હજુ પણ ઘણા દેશોમાં ઘણી તકેદારી રાખવામાં આવી રહી છે. આ દરમિયાન હાલમાં જ એવી ચર્ચા ચાલી રહી હતી કે પૃથ્વીનો કયો ખૂણો છે જ્યાં કોરોના વાયરસ પહોંચ્યો નથી.ભારતમાં એક એવી જગ્યાની માહિતી સામે આવી કે જ્યાં કોરોનાનું કંઈ ગજુ ચાલ્યું નથી અને હજુ સુધી એક પણ કેસ નોંધાયેલો નથી. સાવ એવું પણ નથી કે અહીં કોઈ વસતુ નથી. 400 આદિવાસીઓ અહીં વર્ષોથી રહે છે.
હિંદ મહાસાગર સ્થિતિ એકાંત ટાપુ પર હજુ સુધી કોરોના પહોંચ્યો નથી
હિંદ મહાસાગર સ્થિતિ એકાંત ટાપુ પર હજુ સુધી કોરોના પહોંચ્યો નથી કારણ કે ત્યાં કોઈ જઈ શકતું નથી, ત્યાં વસતા સેન્ટિનલ જનજાતિના લોકો કોઈને પણ અહીં ફરકવા દેતા નથી. રિપોર્ટ અનુસાર સેન્ટિનલ આઇલેન્ડ અંદમાન આઇલેન્ડનો ભાગ છે અને તે મ્યાનમારની સરહદથી લગભગ 500 માઇલ દૂર છે. આ સ્થાન વિશે કહેવામાં આવે છે કે કોરોના વાયરસ અહીં સુધી પણ પહોંચી શક્યો નથી કારણ કે તે આખી દુનિયાથી કપાઈ ગયો છે. અહીં રહેતા લોકો દુનિયાના લોકોને નફરત કરે છે. જ્યારે કોઈ આ વિસ્તારમાં પહોંચે છે, ત્યારે તેઓ તેને પોતાનો દુશ્મન માને છે અને તેને મારવા માટે તૈયાર થઈ જાય છે.
વસવાટવાળા ટાપુ પર કોરોના કેમ ન પહોંચ્યો
આ ટાપુના સંપૂર્ણપણે કોરોના મુક્ત રહેવા પાછળ અહીં વસતા સેન્ટિનલ આદિવાસીઓ દ્વારા બહારના લોકો પર મૂકવામાં આવેલો પ્રતિબંધ છે. સેન્ટિનલ આદિવાસીઓ બહારના કોઈ પણ વ્યક્તિને અહીં આવવા દેતા નથી અને આવે તો બાણથી મારી નાખે છે તેને કારણે અહીં વસતા 400 થી વધારે આદિવાસીઓ કોરોના મુક્ત રહ્યાં છે.
આ ટાપુ પર માત્ર સેન્ટિનલ જનજાતિના લોકો જ રહે છે
આ ટાપુ પર માત્ર સેન્ટિનલ જનજાતિના લોકો જ રહે છે, તેમની વસ્તી 400ની આસપાસ હોવાનું કહેવાય છે, પરંતુ તે વધુ પણ હોઈ શકે છે. આ લોકો બાણથી બહારના લોકો પર હુમલો કરે છે. એવું કહેવામાં આવે છે કે આ જનજાતિ આ ટાપુ પર 60 હજાર વર્ષથી વધુ સમયથી રહે છે. આ સમય દરમિયાન જે પણ કબીલાની નજીક આવ્યો હતો, તે પાછો ફર્યો ન હતો અથવા તેના મૃત્યુના સમાચાર આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army