કોરોના વાયરસ / અહેમદ પટેલે કહ્યું- ગુજરાતમાં મૃત્યુ દર ખુબ ઊંચો, શા માટે પૂરતા ટેસ્ટ નથી કરતી સરકાર?

congress leader ahmed patel tweet on corona test in gujarat

ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલ ગુજરાતમાં કોરોના અંગે અનેક વખત સવાલ ઉઠાવી ચૂક્યા છે. ત્યારે હવે ગુજરાતનમાં કોરોનાનો મૃત્યુ દર, ટેસ્ટ  અને ગ્રામીણ વિસ્તારોમાં વાયરસના સંક્રમણ અંગે ફરી આક્ષેપ કર્યા છે. મહત્વનું છે કે અગાઉ ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના ટેસ્ટની સંખ્યામાં ઘટાડો થતો હોવાનો આક્ષેપ કરી ગ્રાફ સાથેનુ ટ્વિટ કર્યુ હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ