બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / child was demanding from the husband the police kept celebrating the bees bitten
Pravin
Last Updated: 05:19 PM, 11 May 2022
બોલિવૂડની આઈકોનિક ફિલ્મ 'શોલે'માં બસંતીના પ્રેમના ચક્કરમાં વીરુ ટાવર પર ચડી ગયો હતો, આખું ગામ તેને નીચે ઉતારવા માટે મથી રહ્યું હતું, બસંતી પણ આ જોઈને આવી પહોંચી હતી. પણ કેરલના તટીય વિસ્તાર અલપ્પુઝાના શહેર કાયમકુલમમાં એક મહિલાએ પોતાના બાળકને સાથે રાખવા માટે ટાવર પર ચડી ગઈ હતી. ત્યાર બાદ ભારે હોબાળો થયો હતો.
મહિલા બીએસએનએલના ટાવર પર ચડીને સુસાઈડ કરવાની ધમકી આપવા લાગી હતી. હકીકતમાં મહિલાનો પતિ તેના બાળકોને તેની સાથે લઈ ગયો હતો. મહિલા આ વાતથી નારાજ હતી અને પોતાના બાળકને પાછુ માગી રહી હતી. ટાવર પર ચડવા દરમિયાન વારંવાર કહી રહી હતી, બાળક પાછુ દો, નહીંતર ટાવર પરથી કુદી જઈશ.
મધમાખીઓએ હુમલો કર્યો, મહિલા તુરંત નીચે ઉતરી ગઈ
ટાવર પર ચડ્યા બાદ મહિલા પર મધમાખીઓએ હુમલો કરી દીધો. તેને કારણે મહિલા મધમાખીઓથી ઘેરાઈ ગઈ અને ડંસ મારવા લાગી. મધમાખીઓના હુમલાથી ડરીને મહિલા ટાવર પરથી નીચે ઉતરવા લાગી. જેવી જમીન નજીક પહોચી કે, સુરક્ષાકર્મીએ જાળ ફેલાવી હતી, તેમાં કુદી ગઈ.
પોલીસે કહ્યું મધમાખીઓથી જીવ બચી ગયો
મહિલાને ટાવર પરથી નીચે ઉતારવા માટે પોલીસ અને સુરક્ષાકર્મીઓની મદદ લેવામા આવી હતી, પણ મહિલાએ કોઈની વાત માની નહીં. પણ જ્યારે મધમાખીઓએ હુમલો કર્યો તો, મહિલા ફટાફટ નીચે ઉતરી ગઈ હતી. અધિકારીઓનું કહેવુ છે કે, મધમાખીઓના હુમલાના કારણે મહિલાનો જીવ બચી ગયો. નહીંતર આ મહિલા કોઈનું માનવા તૈયાર નહોતી. હાલમાં મહિલા હોસ્પિટલમાં છે અને તેની હાલત નોર્મલ છે. પોલીસ મહિલા અને તેના પતિ પાસેથી બાળકો મેળવવાની કોશિશ કરી રહી છે.
ટાવર પર ચડવાના કારણે થઈ શકે છે કેસ
મોબાઈલ ટાવર, વિજળીના ટાવર પર જીવ આપવાના ઈરાદાથી ચડવાના કેસમાં પોલીસ કેસ થઈ શકે છે. ટાવર પર ચડીને આત્મહત્યા કરવાની કોશિશ, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાની કોશિશ, અશાંતિ ફેલાવવી, કાયદો અને વ્યવસ્થા બંગ કરવાની જેવી કેટલાય કલમ અંતર્ગત ફરિયાદ થઈ શકે છે. પોલીસે આવા કેટલાય કેસો નોંધ્યા છે અને કાર્યવાહી પણ થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army