બબાલ / અમદાવાદમાં સોસાયટી ખરીદવાના બિલ્ડર અને રહીશોના ઝઘડામાં 'JCB' બન્યું શિકાર

builder Redevelopment Anandvihar flat satellite Ahmedabad

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા આનંદવિહાર ફ્લેટના રહીશો અને બિલ્ડર વચ્ચે ભારે વિવાદ થયો છે. સોસાયટીના રહીશોએ બિલ્ડરનું JCB સમજી તેના પર પથ્થરમારો કર્યો હતો. પરંતુ સત્ય એ બહાર આવ્યું કે આ JCB બિલ્ડરનું નહીં પણ રોડ બનાવા માટે આવ્યું હતું. રિડેવલપમેન્ટના વિવાદમાં મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે DCP પ્રેમસુખ ડેલું ત્યાં આવી પહોંચ્યા હતા. આ મામલાને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. જાણો શું હતી સમગ્ર ઘટના?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ