બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / bjp leader ravi shankar prasad on congress mp rahul gandhi ladakh visit
Hiralal
Last Updated: 04:17 PM, 20 August 2023
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની લદ્દાખ મુલાકાત પર ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે રવિવારે નિશાન સાધ્યું છે. પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી જ્યાં પણ જાય છે ત્યાં ભારતને બદનામ કરવાનું ચૂકતા નથી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેઓ આજે લદ્દાખ ગયા છે, પરંતુ જ્યારે તિબેટથી આવવા પર તેમના નાનાએ દલાઈ લામાને ભગાડી મૂક્યા હતા.
રવિશંકર પ્રસાદે શું કહ્યું
રવિશંકર પ્રસાદે કહ્યું, રાહુલ ગાંધી લદ્દાખ ગયા છે, તમે ખૂબ ફરો, બાઈક ફેરવો પરંતુ તમારી શું હિંમત કે તમે જ્યાં જાવ ત્યાં ભારતને કેવી રીતે બદનામ કરી શકો. તમે હોમવર્ક કરતા નથી, તમને કંઈ ખબર નથી. રાહુલ ગાંધી ફાઉન્ડેશનમાં પૈસા ક્યાંથી આવ્યા, હું કહેવાનું શરૂ કરું? ચીન તમે ગયા હતા માતાજીની સાથે હું કહેવાનું શરું કરું શું? રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે આજે તેઓ લદ્દાખની વાત કરી રહ્યા છે, યાદ કરો કે જ્યારે તેઓ તિબેટથી આવ્યા ત્યારે તેમના નાનાએ દલાઈ લામાને કેવી રીતે ભગાડ્યા હતા. "આ રાહુલ ગાંધીના પરિવારનો ભૂતકાળ છે. તેમની સરકારની સત્તાવાર લાઇન લદ્દાખથી અરુણાચલ સુધી રસ્તો બનાવવાની નથી કારણ કે ચીન ચિડાઈ જશે. આજે પીએમ મોદીએ એ રસ્તે મોટા મોટા હાઈવે બનાવ્યા છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર લદ્દાખના ઇન્ફ્રા, વીજળી માટે રોજ કામ કરી રહી છે અને આજે કાશ્મીરના લાલ ચોકમાં 38 લાખ લોકોએ ધ્વજ ફરકાવ્યો હતો.
લદ્દાખ પ્રવાસમાં રાહુલ ગાંધીએ શું કહ્યું હતું
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી હાલમાં લદ્દાખના પ્રવાસે છે. અહીંના પ્રવાસ દરમિયાન આજે રાહુલે કહ્યું હતું કે અહીં બધા કહી રહ્યા છે કે ચીની સેનાએ પ્રવેશ કર્યો છે. વડાપ્રધાન મોદીનું કહેવું છે કે અહીં કોઈ આવ્યું નથી. ભારત જોડો આ મુલાકાત દરમિયાન લદાખ આવવા માંગતો હતો, પરંતુ કેટલાક કારણોસર આવી શક્યો નહીં. અહીંના લોકો લદ્દાખને મળેલા દરજ્જાથી ખુશ નથી. તેઓ કહી રહ્યા છે કે લોકોનું કહ્યું માનવું જોઈએ. રાજ્ય અમલદારશાહી દ્વારા ચલાવવું જોઈએ નહીં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army