રેલી / સુરત બાદ રાજકોટમાં CAA ના સમર્થનમાં ભાજપની તિરંગા યાત્રા, CM રૂપાણી ઉપસ્થિત રહેશે

BJP drums up support for CAA with Tiranga Yatra in rajkot

સુરત બાદ હવે રાજકોટમાં પણ નાગરિકતા સંશોધન બિલને લઈને યાત્રાનું આયોજન કરાયું છે. રાજકોટમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ આ યાત્રામાં જોડાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ