માંગણી / ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ PM મોદીને લખ્યો પત્ર, જાણો શું કરી માંગણી

Bharuch MP Mansukh Vasava wrote a letter to PM Modi

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે એવી માગ કરી છે કે રાજપિપળાથી અંકલેશ્વર સુધીની રેલ્વે લાઈન ફરી શરૂ કરવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ