આક્ષેપ / પીડિતનો આક્ષેપ, કહ્યું ‘મે PMને સમર્થન આપ્યું એટલે મને નિશાન બનાવાયો’

bengaluru riots survivor claimed my house targeted because i supported pm modi and lit diyas

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં 2 મહિના એટલે કે 11 ઓગસ્ટના રોજ હિંસાને કારણે જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન હિંસા પીડિત એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તેના ઘરને એટલા માટે નિશાનો બનાવવામાં આવ્યો હતો કેમ કે તેણે મોદીને સમર્થન આપ્યુ હતુ અને એપ્રિલ મહિના દરમિયાન કોરાનાને લઈને પીએમની અપીલ પર દિવા સળગાવવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ