દાવો / ભારત હિન્દુ રાષ્ટ્ર હશે...: બાગેશ્વરધામ સરકારનો વધુ એક વિવાદ, પ્રયાગરાજમાં આપ્યું નિવેદન

Bageshwardham's Dhirendra Shastri again in controversy

બાગેશ્વરધામ સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. તેમણે કહ્યું કે, હિન્દુ રાષ્ટ્ર માટે આપણે એક થવું જરૂરી છે.

બ્રેકિંગ ન્યૂઝ