બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Megha
Last Updated: 04:27 PM, 22 January 2024
રામ ભક્તોની લગભગ 500 વર્ષની લાંબી રાહનો આજે અંત આવ્યો છે. અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને દરેક ભારતીય આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે. ભગવાન શ્રી રામ અત્યારે અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે.
First Lord Ram temple in Mexico!
— India in México (@IndEmbMexico) January 21, 2024
On the eve of ‘Pran Pratishtha’ ceremony at Ayodhya, city of Queretaro in Mexico 🇲🇽 gets the first Lord Ram temple. Queretaro also hosts the first Lord Hanuman temple in Mexico. 1/2#RamMandir pic.twitter.com/jBm5olGxVY
આ દરમિયાન રવિવારે મેક્સિકોના ક્વેરેટારો શહેરમાં પહેલા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા અમેરિકન પૂજારી દ્વારા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે મંદિરમાં સ્થાપિત ભગવાન શ્રી રામની પ્રતિમા ભારતથી લાવવામાં આવી છે.
પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ભગવાન શ્રી રામના સ્તોત્ર સાથે વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ વિશે માહિતી આપતા મેક્સિકોમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું અયોધ્યામાં 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પહેલા, મેક્સિકોના ક્વેરેટારો શહેરને તેનું પ્રથમ ભગવાન રામ મંદિર મળ્યું છે.”
ભારતીય દૂતાવાસે વધુમાં માહિતી આપી હતી કે "'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ એક અમેરિકન પૂજારી દ્વારા મેક્સિકન યજમાનો અને ભારતમાંથી લાવવામાં આવેલી મૂર્તિઓ સાથે કરવામાં આવ્યો હતો. સમગ્ર હોલમાં NRI દ્વારા ગાયેલા ભજનો અને ગીતોની ગુંજ સાથે વાતાવરણ દિવ્ય ઊર્જાથી ભરાઈ ગયું હતું.
આ તરફ અયોધ્યામાં ભગવાનના બાળ સ્વરૂપને સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રામલલાની મૂર્તિની ખૂબ જ ખાસ તસવીરો સામે આવી છે. શણગારેલી મૂર્તિમાં ભગવાનનું સમગ્ર સ્વરૂપ જોઈ શકાય છે. તસવીરમાં રામલલા કપાળ પર તિલક સાથે ખૂબ જ નમ્ર મુદ્રામાં જોવા મળે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army