બ્રેકિંગ ન્યુઝ
શા કારણે થાય છે કબજિયાત
ADVERTISEMENT
- ઓછું પાણી પીવું
- તળેલો ખોરાક ખાવો
- વજન ઘટાડવા માટે ડાયટિંગ કરવુ
- મેટાબોલિઝમ નીચે હોવો
- સતત એક જગ્યાએ બેસી રહેવુ/ બેઠાડું જીવન
- એક જ પ્રકારનો ખોરાક લેવો નુકસાનકારક સાબિત થઇ શકે છે.
કબજિયતાના ઉપાયો:
ADVERTISEMENT
- કબજિયાતની સમસ્યાથી પરેશાન હોવો ત્યારે તળેલો ખોરાક ના ખાવો જોઇએ. દ્રાશ ફાયબરથી ભરપૂર હોય છે. એક મુઠ્ઠી દ્રાશ રાત્રે પાણીમાં પલાળી દેવી અને સવારે ખાલી પેટે ખાઇ લેવી. આ ઉપાય કબજિયાતમાં રાહત આપશે.

ADVERTISEMENT
કબજિયાતના કારણે શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, પેટ ફૂલવુ વગેરે જેવી સમસ્યા થાય છે. આગળ જાણો, કઇ વસ્તુઓ ખાવાથી કબજિયાતની સમસ્યા વધી જાય છે.
- ડેરી ઉત્પાદનોનું સેવન કરવાથી ઘણા લોકોને કબજિયાતની સમસ્યાની થાય છે. ડેરી ઉત્પાદનોમાં રહેલું લેક્ટોઝ કબજિયાતનું કારણ બની શકે છે. કેટલાક ડેરી ઉત્પાદનોમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે જેથી આ સમસ્યા વધી જાય છે. કબજિતાય થઇ હોય ત્યારે દૂધ અથવા તેમાંથી બનાવવાની આવેલી વસ્તુઓ ખાવાની ટાળવી જોઇએ..
ADVERTISEMENT
- ચોખા પચવામાં સરળ નથી. સફેદ ચોખા બ્રાઉન રાઈસની સરખામણીમાં પચવામાં ભારે હોય છે. એટલે કબજિયાત થઈ હોય ત્યારે વ્હાઈટ રાઈસ કે તેમાંથી બનેલી કોઈપણ વસ્તુ ખાવાનું ટાળવુ જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.