નિવેદન / 'શાહજહાંએ તાજમહેલ ન બંધાવ્યો હોત તો પેટ્રોલ 40 રુપિયામાં મળતું હોત', ઓવૈસીનો વીડિયો થયો વાયરલ

Asaduddin Owaisi Blames Taj Mahal For Petrol Price Hike

હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કટાક્ષમાં એવું કહ્યું કે શાહજહાંએ તાજમહેલ ન બંધાવ્યો હોત તો પેટ્રોલ 40 રુપિયામાં મળતું હોત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ