બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / મનોરંજન / As soon as he left the show, Paras got angry at onscreen mother Anupama, saying that politics was not tolerated
Megha
Last Updated: 04:43 PM, 31 July 2022
ટીવી દુનિયાની ફેમસ સિરિયલ અનુપમા છેલ્લા ઘણા દિવસોથી અલગ કારણે હેડલાઇન બનાવી રહે છે. અનુપમા જે દર મહિને નંબર 1 કે 2 પર રહે છે તેને ઘણા વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે. સિરિયલમાં અનુપમાના લાડલા દીકરા સમરનો રોલ નિભાવતા પારસ કલનાવતને શો માંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને શો ના મેકર્સે પારસને શો માંથી બહાર કાઢી મૂકવાની ખબરને સાચી કહી છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર પારસે સો ના મેકર્સેને જાણ કર્યા વિના રિયાલિટી શો 'જલક દિખલા જા 10' સાઇન કરી લીધું હતું અને એટલા માટે એમને રાતોરાત સિરિયલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. જો કે આવી ખબર બહાર આવ્યા પછી પારસે તેની ચુપ્પી તોડી અને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને રૂપાલી ગાંગુલીથી લઈને ગૌરવ ખન્ના સુધી એમનો ગુસ્સો જાહેર કર્યો છે.
Politics on dkp's show sets by the cast are mandatary lol
— 𝙢𝙤𝙢𝙤'𝙨 𝙗𝙚𝙨𝙩𝙞𝙚. (@MohsinSimp) July 30, 2022
So sorry #Paraskalnawat that you've to go through this all. pic.twitter.com/ASrSlSHZPV
પારસે એક ઇંટરવ્યૂમાં કહ્યું હતું કે- 'હું મારા દુશ્મનોનું નામ નથી જણાવી શકતો અને હું કોઈ મહિલા પર આરોપ પણ નથી લગાવવા માંગતો. હું આ મુદ્દે ચૂપ રહીશ અને જો કોઈ પણ વાક્ય બોલીશ તો આ જઘડો ઘણો આગળ વધી શકે છે. ' સાથે જ પારસે બીજા ઘણા ખુલાસા કરતાં કહ્યું હતું કે, ' ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણું પોલિટીક્સ થાય છે અને ત્યાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ છે. જો તમે કોઈ પોલિટીક્સના હિસ્સો ન બન્યા તો તમે પાછળ છૂટી જશો. અને જો તમે શાંત સ્વભાવના માણસ છો તો આ પોલિટીક્સ સહન નહીં કરી શકો. હું પોતે તેનો શિકાર છું. શો છોડ્યા પછી મને રૂપાલી ગાંગુલી કે ગૌરવ ખન્ના કોઈનો કઈ પણ મેસેજ કે કોલ આવ્યો નથી.'
એ પછી પારસે તેના સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને તેમાં એમને તેમના એક્સપિરિયન્સ વિશે પણ કહ્યું છે. એમને વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે, ' દરેક સફરનો અંત હોય છે. હું મારી ટીમના લોકોને યાદ કરીશ. હું મારી સાઈડની સ્ટોરી વિશે જરૂર વાત કરીશ કે આ શોનો હિસ્સો બન્યા પછી મારે શું સહન કરવું પડ્યું હતું. આ કોઈ ડરામણા સપનાથી ઓછું નથી. શો માં જે લોકો મારી નજીક છે એમને મારા નાખુશી વિશે બધી જાણ હતી પણ કોઈ એ કઈ એક્શન ન લીધું. આ ખરેખર એક મિક્સ ફિલિંગ છે.' સાથે જ એમને શોના ઘણા લોકોનો આભાર માન્યોહતો. અને શો નો હિસ્સો બનાવવા માટે આભાર પણ માન્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army