બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Dhruv
Last Updated: 03:18 PM, 7 August 2022
અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓએ છોટાઉદેપુરના બોડેલીમાં આજે જાહેરસભા સંબોધી હતી. એ દરમ્યાન તેઓએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, 'ગુજરાતમાં પરીક્ષાઓના પેપર ફૂટી રહ્યાં છે. શું આ લોકો સરકાર ચલાવી રહ્યાં છે કે પછી ધર્મશાળા? આ લોકો માત્ર પેપર નથી સાચવી શકતા તો પછી આવા લોકોએ રાજીનામું આપી દેવું જોઇએ. અમે દિલ્હીમાં 12 લાખ યુવાનોને રોજગાર અપાવી છે. મને નોકરી અપાવતા આવડે છે. હું લોકોના ઘરમાં ખુશીઓ જોવા માંગુ છું. અમે ગુજરાતના યુવાઓને વાયદો આપ્યો છે જો અમારી સરકાર બનશે તો દર બેરોજગાર યુવકને 5 વર્ષમાં રોજગાર અપાવીશું. જ્યાં સુધી તેઓને રોજગાર નહીં મળે ત્યાં સુધી મહિનાના હિસાબથી તેઓને 3 હજાર રૂપિયાનું બેરોજગારી ભથ્થું મળશે.'
गुजरात में लोग आम आदमी पार्टी को ख़ूब प्यार दे रहे हैं। आज बोडेली के लोगों से मिलने आया हूँ। LIVE https://t.co/aeyaAaqWUJ
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 7, 2022
વધુમાં કેજરીવાલે કહ્યું કે, 'ગુજરાતમાં અમે 10 લાખ નોકરીઓનું સર્જન કરીશું. આ નોકરીઓમાં આદિવાસીઓને પૂરો હક મળશે, તેમનો પૂરો કોટા મળશે. દરેક ગામમાં સારી શાળાઓ હશે. દરેક ગામમાં મોહલ્લા ક્લિનિક બનાવીશું. દરેક ગામોને પાકી સડક સાથે જોડવામાં આવશે.
વધુમાં કેજરીવાલે કહ્યું કે, 'ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મૃત્યુ થયા છે. પણ હવે ગુજરાતમાં બદલાવ આવશે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. લઠ્ઠાકાંડ બાદ દર્દીઓને મુખ્યમંત્રી મળવા ન ગયા. દુઃખના સમયે કામ ન આવે તે શું કામનું. ગુજરાતમાં ગલીગલીએ દારૂ મળે છે. જો દારૂબંધી છે તો કરોડો રૂપિયાનો દારૂ કોણે વેચે છે.'
"જે લોકોની ઝેરી દારૂ પીવાથી મૃત્યુ થયા છે, પરંતુ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એમના પરિવારને મળવા પણ નથી ગયા.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 7, 2022
જનતાએ ૨૭ વર્ષથી ભાજપને ભારે બહુમત આપી સરકાર બનાવી.એવી પાર્ટીનો શું ફાયદો કે જેના લોકો તમારા ઘરે મૃત્યુ થાય અને જોવા પણ ના આવે." -@ArvindKejriwal#AadivasiWithKejriwal pic.twitter.com/hEeQ5UzFxL
અમે લોકોએ દિલ્હીમાં સારી શાળાઓ આપી છે, લોકોને રોજગાર આપ્યો છે. દિલ્હીમાં લોકોને વીજળીનું ઝીરો બીલ આવે છે. પંજાબમાં સરકાર બન્યાના 3 મહિનામાં વીજ બીલ ઝીરો કર્યાં. પંજાબમાં 51 લાખ પરિવારના વીજ બીલ ઝીરો આવશે. મારી પાસે અને મારી પાર્ટી પાસે રૂપિયા નથી. ગુજરાતમાં AAPની સરકાર બનતા જ 3 મહિનામાં વીજબીલ ઝીરો કરીશું.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army