અંબાજી / આવતીકાલે અંબાજી બંધનું એલાન, મોહનથાળના મુદ્દે લડી લેવાના મૂડમાં અંબાજી હિત રક્ષા સમિતિ, લોકલાગણીને માન ક્યારે?

Announcement of Ambaji Bandh tomorrow, Ambaji Hit Raksha Samiti in a mood to fight on the issue of Mohanthal, when will the...

અંબાજી મંદિરમાં છેલ્લા એક અઠવાડિયાથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે. જેને લઈને અંબાજી મંદિરથી લઈ વિધાનસભા ગૃહ સુધી મામલો પહોંચ્યો છે. ત્યારે આવતીકાલે અંબાજી બંધનું એલાન કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ